Author: Vijay Pathak | Last Updated: Fri 7 Nov 2025 11:36:38 AM
વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad): એસ્ટ્રોકૅમ્પ ના આ ખાસ લેખમાં વર્ષ 2026 માં વૃષભ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ જગ્યા માં કઈ રીત ની સ્થિતિઓ ની નિર્માણ થશે,આના વિષે સટીક ભવિષ્યવાણી વાંચવા મળશે.આ ભવિષ્યફળ 2026 પુરી રીતે ગ્રહ ગણતરી,ગ્રહોનો ગોચર,સિતારો ની ચાલ,વગેરે ને ધ્યાન માં રાખીને વૈદિક જ્યોતિષ ઉપર આધારિત કરીને તૈયાર કરવામાં આવ્યું છે અને આને અમારા વિખ્યાત કે અનુભવી જ્યોતિષ એસ્ટ્રોગુરુ મૃગાંક દ્વારા વૃષભ રાશિના લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.આ વૃષભ રાશિફળ દ્વારા તમને આ જાણવા મળશે કે વર્ષ 2026 દરમિયાન વૃષભ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ જગ્યામાં કેવા પરિણામ મળી શકે છે.
દુનિયાભર ના વિખ્યાત જ્યોતિષ સાથે કરો ફોન ઉપર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
વૃષભ રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ ચાલો આગળ વિસ્તાર થી જાણીએ કે વૃષભ રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ આ વર્ષ વૃષભ રાશિના લોકો માટે કેવા પરિણામ દેવાવાળું સાબિત થશે.
Click here to read in English: Taurus 2026 Horoscope
જો વૃષભ રાશિના લોકોને આર્થિક જીવન ની વાત કરીએ તો વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) આ ભવિષ્યવાણી કરે છે કે આ વર્ષ તમારા માટે આર્થિક રીતે પ્રગતિશીલ સાબિત થશે.આ વર્ષે તમે જેમ જેમ આગળ વધશો તમને સારી આર્થિક સ્થિતિ મળતી જશે.આખું વર્ષ શનિ મહારાજ તમારા એકાદશ ભાવમાં બિરાજમાન રહેશે અને વર્ષ ની શૃરૂઆત માં ગુરુ મહારાજ વક્રી અવસ્થા માં હશે.ગ્રહોની આ અવસ્થા તમને આર્થિક ચુનોતીઓ થી બહાર લઈને આવશે અને તમારી આવકમાં સારો વધારો કરશે.
हिंदी में पढ़े : वृषभ 2026 राशिफल
નોકરી કરવાવાળા લોકોને પણ ઉન્નતિ મળવાથી પૈસા નો યોગ બનશે.વર્ષ ની શૃરૂઆત માં સુર્ય,મંગળ,બુધ અને શુક્ર જેવા ગ્રહ અષ્ટમ ભાવમાં બેસીને બીજા ભાવને જોઈને થોડું ગુપ્ત દાન પરી શકે છે.પરંતુ,સોચ-વિચાર કર્યા વગર સમજો અને જલ્દીબાજી માં રોકાણ કરવું નુકશાનદાયક પણ સાબિત થઇ શકે છે.
2 જૂન થી ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક માં તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે,ત્યાં થી તમારા સાતમા,નવમા અને એકાદશ ભાવને જોશે.તમારા વેપારમાં ઉન્નતિ થશે અને તમારી આર્થિક સ્થિતિ માં વધારે તેજી આવશે છતાં તમારી આવકમાં વધારો થશે જે વર્ષ 2026 માં આર્થિક જીવનને સમૃદ્ધ બનાવશે.
બાળક ના કરિયર નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર-ચડાવ થી ભરેલું રેહવાની સંભાવના છે.કારણકે વર્ષ ની શૃરૂઆત માંજ તમારી રાશિનો સ્વામી શુક્ર મહારાજ સુર્ય,મંગળ,બુધ અને શુક્ર અષ્ટમ ભાવમાં બિરાજમાન રહેશે અને એની ઉપર બીજા ભાવમાં બેઠેલો વક્રી ગુરુ,જે બુદ્ધિ નો કારક છે,એ છતાં એકાદશ ભાવમાં બેઠેલા શનિ મહારાજ ની નજર પણ હશે.એના પરિણામસ્વરૂપ,તમને આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ અને ગુપ્ત સમસ્યાઓ આ દરમિયાન તમને ખાસ રૂપથી પરેશાન કરી શકે છે અને તમારા આરોગ્ય ને ખરાબ કરી શકે છે એટલે વર્ષ ની શુરુઆત થીજ પોતાના આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત છે નહીતો તમે પરેશાનીઓ થી ઘેરાય જશો.
2 જૂન થી તમારા ત્રીજા ભાવમાં આવીને આ પરિસ્થિતિઓ માં થોડી કમી આવશે અને 31 ઓક્ટોબરે એ તમારા ચોથા ભાવમાં સિંહ રાશિમાં કેતુ ની સાથે ગોચર કરશે.આ દરમિયાન છાતી સાથે જોડાયેલી સમસ્યા તમને પકડ માં લઇ શકે છે.એટલે તમારે સાવધાન રેહવું પડશે.તમને તાંત્રિક તંત્ર અને હૃદય સાથે જોડાયેલી સમસ્યા પ્રતિ ખાસ ધ્યાન આપીને હંમેશા કસરત અને પ્રણાયામ કરવા ઉપર ધ્યાન દેવું જોઈએ.
શું તમારી કુંડળી માં છે શુભ યોગ? જાણવા માટે અત્યારે ખરીદો બૃહત કુંડળી
વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ વર્ષ મધ્યમ રેહવાની સંભાવના છે.5 ડિસેમ્બર સુધી રાહુ તમારા દસમા ભાવમાં બિરાજમાન રહેશે અને શનિ આખું વર્ષ તમારા એકાદશ ભાવમાં રહેશે.તમારી કામ કરવાની ગતિ તેજ થશે.જે કામ બીજા માટે મુશ્કિલ હશે,એને તામેં ચુટકી માં પુરા કરી લેશો જેનાથી કાર્યક્ષેત્ર માં તમારા વખાણ થશે.
તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામથી પ્રસંન્ન રહેશે અને તમને એનો સહયોગ મળશે જેનાથી વર્ષ ની વચ્ચે તમને ઉત્તમ તરક્કી મળવાના યોગ પણ મળશે.ખાસ રૂપથી જૂન થી લઈને ઓગષ્ટ ની વચ્ચે તમને ઉન્નતિ મળી શકે છે.
જો તમે વ્યવસાય કરો છો, તો વર્ષનું પ્રથમ ત્રિમાસિક ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. આ સમય દરમિયાન વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો. ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવશે. 2 જૂનથી ગુરુ તૃતીય ભાવમાંથી આવીને સપ્તમ ભાવ પર અને આવકના ભાવ પર દૃષ્ટિ પાડશે, જેના કારણે તમારા વ્યવસાયમાં સતત પ્રગતિ થતી જશે અને વ્યવસાય નવી ઊંચાઈઓ સર કરશે. આ રીતે, વર્ષનો ઉત્તરાર્ધ તમારા કરિયર માટે વધુ અનુકૂળ સાબિત થશે. તમારે તમારું કરિયર વધુ સુધારવું હોય, તો નવી વસ્તુઓ શીખવા પર પણ ધ્યાન આપવું જોઈએ.
વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ વર્ષ 2026 ચુનોતીઓ લઈને આવશે પરંતુ તમારે ગભરાવાનું નથી કારણકે એ ચુનોતીઓ ને જીત્યા પછી તમને ઉત્તમ સફળતા મળવાનો યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં તો પાંચમા ભાવ નો સ્વામી બુધ મહારાજ તમારા અષ્ટમ ભાવમાં સુર્ય,મંગળ અને શુક્ર ની સાથે બિરાજમાન રહેશે અને એની ઉપર વક્રી ગુરુ ની નજર પણ હશે જેનાથી શિક્ષા માં ઉતાર ચડાવ છતાં તમારા રૂજાન અભ્યાસ માં રહેશે પરંતુ પરિસ્થિતિઓ પરેશાન કરશે.
શનિ મહારાજ આખું વર્ષ તમારા પાંચમા ભાવ ઉપર નજર રાખશે જેનાથી તમારી કુંડળી પરીક્ષા લેશે.તમારે આળસ નો ત્યાગ કરવો પડશે અને લગાતાર મેહનત કરવી પડશે કારણકે શનિ મહારાજ મેહનત કર્યા વગર કઈ નથી કરતા.તમારી મેહનત ના તમને સફળતા અપાવશે.વર્ષ ની વચ્ચે તમને પોતાની શિક્ષા માં ઉત્તમ સફળતા મળવાના યોગ બનશે.
જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો આ વર્ષે તમને સફળતા મળવાના સારા યોગ વર્ષ ની વચ્ચે બની શકે છે.એના કરતા ઉલટું જો તમે ઉચ્ચ શિક્ષા મેળવી રહ્યા છો તો આખું વર્ષ જ તમારા માટે સફળતા દાયક સાબિત થશે અને તમને નવી ઊંચાઈઓ આપશે.જો તમે શિક્ષા ના ઉદ્દેશ થી વિદેશ જવા માંગો છો તો તમારી આ ઈચ્છા જુલાઈ થી ઓગષ્ટ ની વચ્ચે પુરી થવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ તમારા પારિવારિક જીવન માટે વર્ષ 2026 ઉતાર-ચડાવ થી ભરેલું વર્ષ સાબિત થવાનું છે.વર્ષ ના પૂર્વાધ માં ગુરુ મહારાજ ની વક્રી અવસ્થા માં તમારા બીજા ભાવમાં રહેશે જેનાથી પારિવારિક જીવન ઠીક-થાક રહેશે પરંતુ વર્ષ ની શુરુઆત માં ચાર ગ્રહ અષ્ટમ ભાવમાં હોવાના કારણે પારિવારિક સબંધો માં અને પરિવારના લોકોમાં ઉઠા પટક હોય શકે છે.
કેતુ મહારાજ લગભગ આખું વર્ષ એટલે કે 5 ડિસેમ્બર સુધી તમારા ચોથા સ્થાન માં રહેશે જેનાથી આપસી શાંતિ માં કમી જોવા મળશે અને પરિવારના લોકોની વચ્ચે ઉતાર ચડાવ ની સ્થિતિઓ બનશે.અહીંયા સુધી કે તમારી માતાજી નું આરોગ્ય અને વેવહાર પણ વારંવાર ઉતાર ચડાવ થી ભરેલું જોવા મળશે.તમારે એમના આરોગ્ય ને લઈને ચિંતા પણ થઇ શકે છે.
31 ઓક્ટોબર ના દિવસે ગુરુ તમારા ચોથા સ્થાન માં ગોચર કરશે.આ દરમિયાન તમારી માતાજી નું આરોગ્ય બગડી શકે છે એટલે તમારે એમના આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે.પરિવારની સાથે લાંબી યાત્રાઓ નો યોગ વર્ષ ના ઉત્તરાધ માં ઘણી વાર બનશે અને તમને તીર્થ સ્થાન ઉપર જવાનો મોકો મળશે.ભાઈ-બહેનો થી તમારા સબંધ વર્ષ ની વચ્ચે બહુ મધુર રહેશે અને એમની પાસેથી તમને સહયોગ મળશે.
વૃષભ રાશિફળ (Vrishabh 2026 Rashifad) મુજબ વૈવાહિક સ્થિતિ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે.વર્ષ ની શુરુઆત માં તમને સસુરાલ ના કોઈ કાર્યક્રમ માં શામિલ થવું પડશે જેનાથી પરિવાર અને સસુરાલ ની વચ્ચે આપસી તાલમેલ સુધારવાનો મોકો મળશે.પરંતુ સમય સમય ઉપર તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે ઘણીવાર અનબન થઇ શકે છે જે તમારા સબંધ ને બગાડી શકે છે પરંતુ,તમે પોતાની પરિસ્થતિઓ ઉપર નિયંત્રણ મેળવા માટે પ્રયાસ કરશો.
2 જૂન થી ગુરુ મહારાજ નો ગોચર તમારા ત્રીજા ભાવમાં હશે અને ત્યાંથી એની નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી વૈવાહિક સબંધો માં આવી રહેલી સમસ્યાઓ નો અંત થશે અને આપસી પ્રેમ અને સમર્પણ ની ભાવના વધશે.તમે એકબીજા નો સાથ આપશો અને જીવનસાથી તમારા માટે બહુ સારા કામ કરશે.આપસ માં સબંધ મજબૂત થશે જેનાથી ચુનોતીઓ દૂર થશે અને તમે એકબીજા ની નજીક આવશો,આ સમય પારિવારિક જીવન ના ફલને,ફુલને વાળો હશે.
જીવનસાથી ના માધ્યમ થી તમને ઘણા કામની સલાહ પણ મળશે જેનાથી તમને મજબૂતી મળશે અને તમે દરેક કામને બહુ મજબૂતી ની સાથે પુરા કરશો.પરિવારના કોઈ સદસ્ય ને લઈને તમારી વચ્ચે જો કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમે એમાં પણ આપસી સહમતી થી વિચાર વિમર્શ કરીને સમસ્યાઓ ને દૂર કરી લેશો અને ઘર નો માહોલ ખુશનુમા થઇ જશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
વૃષભ 2026 રાશિફળ (Vrishabh 2026 Rashifad) તમારા માટે આ વર્ષે સારા પ્રેમ સબંધ ની ભવિષ્યવાણી કરે છે.વર્ષ 2026 ની શુરુઆત માં તમને તમારા પ્રેમ જીવનમાં થોડી સારી અનુભૂતિઓ થશે અને પોતાના પ્રિયતમ થી કેટલો પ્યાર મળે છે,તમે એના પ્રેમ ને મહેસુસ કરી શકશો અને એના પ્રતિ આકર્ષિત પણ થશો.એને વધારેમાં વધારે સમય આપશો.
આની વચ્ચે વર્ષ માં જેમ જેમ સમય આગળ વધશે,તમારે પોતાના સબંધ ને સાબિત કરવો પડશે કે તમે એના માટે સારા કેવી રીતે છો.ઘણીવાર તમારા પ્યાર ની પરીક્ષા થશે પરંતુ જેટલો તમે તમારા પ્યાર ને મજબૂતી આપશો,એટલાજ તમારા સબંધ સારા થશે અને તમે એમની વધારે નજીક જશો.ચુનોતીઓ થી ગભરાવા કરતા પોતાના સબંધ સંભાળવા ઉપર ધ્યાન દેવું તમારા માટે સારું રહેશે.
પ્યાર ના મામલો માં કોઈ બહાર ના વ્યક્તિ પાસેથી કોઈપણ રીતની સલાહ લેવાથી બચો કારણકે આનાથી તમને લાભ ની જગ્યા એ નુકશાન થઇ શકે છે અને તમે પરેશાન રહી શકો છો.વર્ષ ની શુરુઆત માં પોતાના પ્રિયતમ નું આરોગ્ય બગડવાથી એની મદદ કરો અને ઘણા કામમાં રુકાવટ આવવાથી પણ એની મદદ કરો,એનાથી એમના દિલ માં તમારા માટે વધારે જગ્યા બનશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકેમ્પ સાથે જોડાયેલા રહો. આભાર!
1. વર્ષ 2026 નો જોડ કરવાથી કયો નંબર આવે છે?
આનો જોડ કરવાથી 1 નંબર આવે છે.
2. વૃષભ રાશિ વાળા ની લવ લાઈફ કેવી રહેશે?
આ વર્ષે એમના પ્રેમ સબંધ સારા રહેશે.
3. શિક્ષા માટે વર્ષ 2026 કેવું રહેશે?
વર્ષ 2026 એના માટે ચુનોતીઓ લઈને આવશે.
Best quality gemstones with assurance of AstroCAMP.com More
Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Get your personalised horoscope based on your sign.